M.S.W.Sem. I Shri Bolbala Charitable Trust Visit- 2023-24

તા.૧૪.૭.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ,  ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રી જયેશભાઈ ઉપાધ્યાય કે જેઓ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે તેઓએ  સંસ્થા માં ચાલતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યા  હતા.અને ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને ડો.પ્રિતેશભાઈઅને શ્રી ચાંદનીબેન  ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

14-07-2023