Law Awareness for women

તા.૧૩/૦૩/૨૦૧૯ના રોજ મનોવિજ્ઞાન ભવન માં બહેનો માટે કાયદાકીય જાગૃતિ ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નામદાર શ્રી એચ. વી. જોટાણીયા સાહેબે (Secretary DLSA, Rajkot, Chief judicial magistrate and senior civil Judge)  બહેનોને મળતી કાયદાકીય સુવિધાઓ વિષે માહિતી આપી હતી.


Published by: Department of Psychology

13-03-2019