international women's day celebration by department of psychology

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા નારી તું ન્યારીના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિશ્રી ડૉ.ગિરીશભાઈ ભીમાણી, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ એ. જોગસણ, જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી ડૉ. જનકસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ, હોસ્ટેલના ગૃહમાતાઓ, પોલીસ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ અને મહિલા અધ્યાપકોને સન્માનિત કરવામાં આવ્યા. 


Published by: Department of Psychology

08-03-2022