૧૮૧. તા ૨૫/૦૮/૨૦૨૫, સોમવારના ના રોજ " ડૉ. ભીમરાવ આંબેડકરની જીવનયાત્રા" હિન્દી અનુસ્નાતક ભવન, સૌ.યુનિ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૫.૦૮.૨૦૨૫, સોમવારના રોજ હિન્દી અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ. ભીમરાવ આંબેડકરની જીવનયાત્રા વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં હિન્દી અનઅનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. એસ. કે. મહેતા, પ્રો. બી. કે. કલાસવા, પ્રો. એ. ટી. ગામીત, પ્રો. ડી. બી. પરમાર, ચેર-સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડો. વીનેશ બામણિયા તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/1AxtE2jvcN/