Har Ghar Tiranga Shapath

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે   ભવનના તમામ કર્મચારીઓ, પ્રાધ્યાપકો અને ભવનોના સર્વે વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ પ્રતિજ્ઞા લીધેલ હતી.


Published by: Department of Physics

04-08-2022