Dr.Hiteshbhai Jagani Lecture Photo

તા.૭.૭.૨૦૨૩ નાં રોજ શ્રી ડો.હિતેષભાઈ જાગાણી કે જેઓ મહાદેવ દેસાઈ મહાવિદ્યાલય, રાંધેજા , ગાંધીનગર માં લેકચરર તરીકેની ફરજ બજાવે છે. સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું. સેમ.૧ નાં વિદ્યાર્થીઓને ગાંધીજી નાં અભિગમો વિષે સમજાવ્યું હતું.


Published by: Department of Social Work

07-07-2023