diploma oath ceremony and book launching

તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૩નાં રોજ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા પુસ્તક વિમોચન અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો. આ પ્રસંગે આદરણીય કુલપતિશ્રી ડૉ. ગીરીશભાઈ ભીમાણી, શ્રી સુહાસરાવજી હીરામઠ, સિન્ડીકેટ સભ્ય ડૉ. ધરમભાઈ કાંબલિયા, કુલસચિવ ડૉ. હરીશભાઈ રુપારેલિઆ, ડૉ. મુકેશભાઈ સામાણી, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 


Published by: Department of Psychology

14-08-2023