(16/7)  તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના શાંતિનિકેતન કોલેજના બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. સેમે-૧ના વિદ્યાર્થીઓ ચેરની મુલાકાત.

(16/7)  તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના શાંતિનિકેતન કોલેજના બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. સેમે-૧ના વિદ્યાર્થીઓ ચેરની મુલાકાત.

            આજરોજ તા. ૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે  શાંતિનિકેતન કોલેજના બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. સેમેસ્ટર - ૧ ના વિદ્યાર્થીઓ આવેલા. આ પ્રસંગે ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ ધાનાણીએ ચેર-સેન્ટર વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. કાર્યક્રમમાં ચેર-સેન્ટરના સંશોધન અધિકારી, શાંતિનિકેતન કોલેજના વ્યાખ્યાતા ડો. ગીતાબહેન ઢોલરીયા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

                      http://  https://www.facebook.com/share/p/1BLXnAgRCx/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

07-10-2025