૧૮૫/૨૦ તા. ૧૦/૦૯/૨૦૨૫, બુધવારના રોજ "રીસર્ચ મેથોડોલોજી" વિષય પર વ્યાખ્યાન

૧૮૫/૨૦ તા. ૧૦/૦૯/૨૦૨૫, બુધવારના રોજ  "રીસર્ચ મેથોડોલોજી" વિષય પર વ્યાખ્યાન

          આજરોજ તા. ૧૦/૦૯/૨૦૨૫, બુધવારના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ, પોરબંદર દ્વારા સમાજકાર્ય પારંગતના વિદ્યાર્થીઓ માટે "રીસર્ચ મેથોડોલોજી" વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. વ્યાખ્યાનમાં બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને "રીસર્ચ મેથોડોલોજી" પર વ્યાખ્યાન આપવામાં આવેલ. કાર્યક્રમમાં ડો. વી. આર. ગોઢાણીયા કોલેજના ડો. રણમલ કારાવદરા, સર્વે સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

          https://www.facebook.com/share/p/1VhasHCKR9/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

10-09-2025