૧૮૩. તા ૨૮/૦૮/૨૦૨૫, બુધવારના રોજ "ડૉ. ભીમરાવ આંબેડકર એક મહાન અર્થશાસ્ત્રી" અર્થશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌ.યુનિ
ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૮.૦૮.૨૦૨૫, ગુરુવારના રોજ અર્થશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ. ભીમરાવ આંબેડકર એક મહાન અર્થશાસ્ત્રી વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. એન.આર.શાહ, પ્રો. એસ.જી.પરવડા, રિસર્ચ ફેલો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
http:// https://www.facebook.com/share/p/1JALMrLpXG/